Posts

Showing posts from November, 2019

માનુષી ચીલ્લર મિસ વર્લ્ડ 2018 માં કાળો સબાસાચી લેહેન્ગામાં અટકી ગયા.

Image
મનુશી ચિલરએ શનિવારે ચીનમાં સન્યામાં મિસ વર્લ્ડ 2018 ના તાજગી સમારંભમાં સન્યાસમાં સબાઇનચી દ્વારા કાળા લેન્ગગા પહેરતા હતા ત્યારે સિક્કિન્સમાં આવરી લીધા પછી અમને આશ્ચર્ય થયું હતું. ગ્લેમ, શોસ્ટોપિંગ અને ચમકતા, મનુશીની લેહેન્ગા ફેશન-આગળના ભૂતપૂર્વ મિસ વર્લ્ડ માટે નિવેદન બનાવવા અને હેડ્સ ફેરવવા માટે સંપૂર્ણ પસંદગી હતી, કારણ કે તેણે વેનેસા પોન્સ ડે લીનને નવી મિસ વર્લ્ડ તરીકે તાજ પહેરાવ્યો હતો. બધી આંખો વેનેસા પર હતી કારણ કે તેણીએ મેક્સિકોનો પ્રથમ મહિલા બન્યો હતો અને તાજ જીતવા માટે ઇતિહાસ બનાવ્યો હતો, પરંતુ તેનો અર્થ એ નથી કે મનુશીએ થોડું ચમકવું પણ યોગ્ય નહોતું, બરાબર ને? ફેશન ડિઝાઈનર સબાસાચી મુખર્જી દ્વારા મનુષી ચહિલરનું શેમ્મીરિંગ લેહેન્ગા સવિનવર્થ્યથી કંઇક ઓછું નહોતું, તેણીએ એક રાજકીય સ્પાર્કલ આપી હતી જે કોઈપણ રાણીની પ્રતિસ્પર્ધાઓ, બૉલગાઉન નિહાળીને પૂર્ણ કરે છે. હેન્ડ-કટ સિક્વિન્સ સાથે લહેન્ગા લાંબી ટ્રેન સાથે આવી હતી અને મેચિંગ બ્લાઉઝ સાથે જોડાઈ હતી અને તીવ્ર ડુપ્ટા. તે લેહેન્ગા પ્રકાર છે જે લગ્ન માટે યોગ્ય છે. જો તમે બોલ્ડ અને નાટકીય માટે ફ્લૅર ધરાવતી મહિલા હો, તો મનુશીનું

5 જી ભારતમાં ટૂંક સમયમાં આવશે...!

Image
5 જી ભારતમાં ટૂંક સમયમાં આવશે "જો તમે માઇક્રોવેવનો ઉપયોગ કરો છો, તો તમે નવી ટેકનોલોજીનો ઉપયોગ પણ કરી શકતા નથી ... જો પર્યાપ્ત ફાઇબર ન હોય તો 5 જી થઈ શકશે નહીં," એમ રામચંદ્રને એક મુલાકાતમાં આઇએનએને જણાવ્યું હતું.અમેરિકામાં ભૂગર્ભમાં રહેલા ફાઇબરનો જથ્થો તે અમેરિકામાં 1 / 15th છે અને ચીનમાં તે 1/10 માં છે, બીઆઇએફના પ્રમુખે ચીનમાં 80 ટકા ટાવર્સ ફાઈબર સાથે જોડાયેલા હોવાના બદલે, માત્ર 20 દીઠ ભારતમાં ટાવર્સના ટકા હાલમાં ફાઇબર કનેક્ટેડ છે. ઉદ્યોગ નીતિના ફોરમના સ્થાપક રાષ્ટ્રપતિ રામચંદ્રને જણાવ્યું હતું કે, "અન્ય દેશોમાં, બ્રોડબેન્ડ સામાન્ય રીતે બ્રોડબેન્ડ વાયર હોય છે, પછી ભલે તમે તેને લેન્ડલાઇન અથવા ઑપ્ટિક ફાઈબર કે જેને અમર્યાદિત ક્ષમતા મળી હોય ... તેથી તે હંમેશા મોટા ભાગના દેશોમાં બ્રોડબેન્ડ માટેનો આધાર. "તેઓ અભિપ્રાય ધરાવતા હતા કે મોબાઇલ બ્રોડબેન્ડની પહોંચ વધી રહી હોવા છતાં, તેને ફિક્સ્ડ લાઇન બ્રોડબેન્ડ સાથે કામ કરવું પડશે. ફાઇબર કનેક્ટિવિટીની જરૂરિયાત સમજાવીને, રામચંદ્રને જણાવ્યું હતું કે મોબાઇલ બ્રોડબેન્ડમાં વધારો થયો છે, "આખરે, મોબાઇલ ટ્રાફિ

શાકભાજી અને ફ્રુટની છાલ આરોગ્યની દ્રષ્ટિએ કેમ મહત્વની છે?

Image
પણે સૌ જાણીએ જ છીએ કે ફ્રૂટ અથવા શાકભાજીનો જ્યૂસ પીવો તેના કરતાં તેને આખાં વાપરવાં વધુ યોગ્ય છે. ભલે તમે ફળનો રસ પલ્પ સાથે જ કાઢો, તો પણ જ્યૂસ કરતાં શાક કે ફ્રૂટ આખાં વાપરવાં વધુ સારાં છે. જ્યૂસમાં શું રહી જાય છે? જ્યારે આપણે કોઈ પણ વસ્તુનો જ્યૂસ પીએ છીએ ત્યારે તેમાં મહત્વનાં બે પોષકતત્ત્વો રહી જાય છે. ખાસ કરીને શાક અથવા ફળને છોલીને જ્યૂસ કાઢવો પડે છે અથવા તેને ગાળીને વાપરવાથી ખાસ કરીને ફાઇબર્સ વેસ્ટ થઈ જાય છે. છાલનું મહત્વ : જે ફળ અથવા શાકભાજીની છાલ આપણે વાપરી શકીએ છીએ. જેમ કે, એપલ, પેર, અંજીર, દ્રાક્ષ, પ્લમ, દૂધી, ટામેટાં, કાકડી દરેકની છાલમાં અવનવાં જુદાં જુદાં વિટામિન આવેલાં છે. એ આપણા માટે મહત્વનાં છે. છાલ એવો પાર્ટ છે જેને સૌથી વધુ સૂર્યપ્રકાશ મળે છે. જેના કારણે તેમાં જુદા જુદા કલર પેદા થાય છે. આ પિગ્મેન્ટમાં જ ખાસ તો કેરોટેનોઇડ્ઝ અને ફ્લેવોનોઇડ્ઝ છે, જે આપણી હેલ્થ અને ગ્રોથ માટેનાં ખૂબ જ જરૂરી છે. ફ્રૂટની છાલ ખાસ તો કેન્સર સામે રક્ષણ આપે છે. અલ્ટ્રાવાયોલેટ રેઝથી થતા નુકસાનથી બચાવે છે. માટે જ્યારે શાકભાજીની છાલ કાઢીને જ્યૂસ કાઢવામાં આવે ત્યારે આના ફાયદાથી આપ

એલર્જી સહિત પાંચ બીમારીમાં લાભકારક છે આદુ

Image
આદુંનો આપણે રોજિંદા ભોજનમાં ઉપયોગ કરીએ છીએ. તે અનેક ગંભીર તકલીફોને પણ દૂર કરે છે. એલર્જી :  ધૂળ, માટી, પ્રદૂષણ અને દૂષિત હવા એલર્જી થવાનાં મુખ્ય કારણો છે. એલર્જીની સાથે   શરદી-સળેખમ દૂર કરવામાં પણ આદું ખૂબ મદદરૂપ થાય છે. એમાં રહેલા એન્ટિ-હેસ્ટામાઇન એલર્જીની અસરને દૂર કરવામાં મદદ કરે છે. ચક્કર આવતાં હોય ત્યારે તેનું સેવન લાભ કરે છે. પાચન સુધારે :  તે પિત્તાશયમાં પાચકરસ વધારે ઉત્પન્ન કરે છે, જેથી પાચનક્રિયા ઝડપી થાય છે. આદું નિયમિત ખાવાથી પાચનશક્તિ સારી રહે છે. આદુંના રસને આંબળા અને મધ સાથે લઈ શકાય છે. પેટના દુખાવામાં રાહત:  માસિકસ્રાવ દરમિયાન સ્ત્રીઓને પેટનો દુખાવો થતો હોય છે. એવામાં આદુંવાળી ચા મદદરૂપ છે. માસિકસ્રાવ દરમિયાન આદુંનું સેવન કરવાથી પેટમાં થતો દુખાવો દૂર થશે. થાક કરે દૂર :  કેટલાક લોકોને સવારે ઊઠતાં જ માથું દુખવા કે ઊબકા આવવા જેવી ફરિયાદ રહે છે. ખાસ કરીને સગર્ભામાં આ સમસ્યા વધારે હોય છે. આદુંનું સેવન કરવાથી શરીરને વિટામિન-6 મળે છે, જેથી સવારે લાગતા થાક, માથાનો દુખાવો, ઊબકામાં રાહત રહે છે.

રાત્રે મોડે સુધી ઊંઘ નથી આવતી? આ ટિપ્સથી 2 મિનિટમાં ઘસઘસાટ ઊંઘ જશો

Image
તમે અનિંદ્રાથી પરેશાન છો? રાત્રે મોડે સુધી ઊંઘ નથી આવતી? તો તમારા માટે આ ટિપ્સ કારગર નિવડશે. ઊંઘ ફટાફટ આવી જાય તે માટે અહીં અમે અમુક વાત તમને જણાવી રહ્યા છીએ. સૌથી પહેલા ઊંનો અને ઊઠવાનો સમય નક્કી કરો. રાત્રે ઊંઘવા માટે એક સમય નક્કી કરશો તો શરીર એ પ્રમાણે કામ કરવા લાગશે. રાત્રે આઠ વાગ્યે ઊંઘો કે નવ વાગ્યે પણ એક સમય ફિક્સ કરો. 8 કલાકની ઊંઘ લીધા પછી ઊઠવાનો સમય પણ ફિક્સ કરો. સારી ઊંઘ માટે સુવાના બેથી ત્રણ કલાક પહેલા તમારે ભોજન કરી લેવું જોઈએ. નવ વાગ્યે સુવા માંગો છો તો તમારે છ વાગ્યે જમી લેવું જોઈએ. તમે સુવો ત્યારે માથું અને પગ કઈ દિશામાં રાખવું તે પણ મહત્વપૂર્ણ છે. પૂર્વ દિશામાં હંમેશા માથું અને પશ્ચિમ દિશામાં પગ રહેવા જોઈએ. સુવાની બીજી રીત જોઈએ તો દક્ષિણ દિશામાં માથું અને ઉત્તર દિશામાં પગ રાખવા. ક્યારેય ઉત્તર દિશામાં માથુ રાખી ન ઊંઘવું. પથારીમાં આવ્યાને ઘણો સમય થઈ ગયા છતા ઊંઘ આવતી નથી તો ડાબી બાજુના નાકને બંધ કરો અને જમણી બાજુના નાકથી શ્વાસ લો અને બહાર કાઢો. બે ત્રણ મિનિટમાં જ તેની અસર જોવા મળશે અને ઊંઘ આવી જશે.

સ્વાદિષ્ટ દહીંમાં છે લાજવાબ ગુણો, ઘટાડે છે મેદસ્વિતા, જાણો તેના ફાયદા

Image
 શું તમે જાણો છો કે દૂધમાં દહીંની તુલનામાં વધુ પ્રોટીન, વિટામિન્સ હોય છે. દૂધની તુલનામાં દહીં પેટ માટે હળવું અને ફાયદાકારક છે. આ સિવાય દહીંમાં બહુ બધા પોષકતત્વો મોજૂદ હોય છે. જેની આપણા શરીરમાં આવશ્યકતા હોય છે. દહીંમાં છે ગુણોનો ભંડાર  દહીંમાં બહુ બધા પૌષ્ટિક તત્વો સામેલ છે. દહીં પ્રોટીનનો મુ્ખ્ય સ્ત્રોત છે. જે લોકોને દૂધમાં સામેલ લેક્ટોઝથી એલર્જી થતી હોય તો તેને દહીંના સેવનની સલાહ આપવામાં આવે છે. કારણે કે દૂધમાંથી દહીં બનાવવાની પ્રક્રિયા દરમિયાન લેક્ટોઝ, લેક્ટોઝ એસિડમાં બદલી જાય છે. તેમજ તે સરળતાથી પચી જાય છે. દહીંમાં રિવોફ્લોવિન પણ સામેલ છે. જે હાડકાંની બીમારીને દૂર રાખે છે. ઓસ્ટોપોપરોસિસ પીડિત લોકોએ દિવસમાં એકવાર દહીનું સેવન અવશ્ય કરવું જોઇએ. જે લોકોને અનિંદ્રાની સમસ્યા હોય તેમના માટે પણ દહીંનું સેવન બેસ્ટ છે. સુંદરતા સંબંધિત ગુણ દહીંમાં જિંક, કેલ્શિયમ, વિટામિન બી1, વિટામિન બી2, અને યીસ્ટ સામેલ છે. જિંકમાં એન્ટી ઇંફ્લેમેટરી ગુણ જોવા મળે છે. જે ખીલના ડાઘને દૂર કરવામાં મદદ કરે છે. કેલ્શિયમમાં એન્ટી ઓક્સિડેન્ટ ગુણ હોય છે. જે કોશિકાના પુનનિર્માણમાં મદદ કરે છે. આ સિ

પ્રેગ્નન્સીમાં દાડમના સેવનથી થાય છે આટલા ફાયદા

Image
પ્રેગ્નન્સી માં ડાયટનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જેટલો સંતુલિત આહાર ગર્ભવતી મહિલા લેશે તેટલું જ ગર્ભમાં રહેલા બાળકને ફાયદો થશે. આ સમયમાં પોષકતત્વોનું ભરપૂર સેવન કરવાથી કેલ્શિયમ, વિટામિન સી, આયરન, મિનરલ્સ, અને પ્રોટીનની પૂર્તિ થાય છે. ગર્ભાવસ્થાથી સંબંધિત બધી જ પરે શાન ી દૂર થઈ જાય છે. આ સમયમાં દાડમ ખાવું વધુ ફાયદાકારક છે. ગર્ભાવસ્થામાં દાડમ ખાવાથી નીચે મુજબના ફાયદા થાય છે. દાડમ ખાવાના ફાયદા આર્યનની કમી પ્રેગ્ન્ન્સીમાં માતાની ડાયટથી જ બાળકનો શારીરિક માનસિક વિકાસ થાય છે. જો ગર્ભવતી મહિલામાં આર્યનની કમી હોય તો એનિમિયાના કારણે ડિલીવરી સમયે પરેશઆની થાય છે. હિમોગ્લોબીનની માત્રા વધારવા માટે દાડમનું સેવન બેસ્ટ છે. પેટ માટે લાભકારી પેટ માટે દાડમ હિતકારી છે, એટલે ડાયરિયાના પેશન્ટને ડોક્ટર દાડમના સેવનની સલાહ આપે છે. પાચનની ગરબડને દાડમ દૂર કરે છે. ગર્ભવતી મહિલાને ખાસ પાચનને લગતી સમસ્યા સતાવે છે. તેમાં મોજૂદ ફાઇબર પેટ માટે લાભકારી છે. તો ગર્ભવતી મહિલા માટે દાડમ દરેક રીતે શ્રેષ્ઠ છે.

રાની મુખર્જીએ દીકરીનાં ત્રીજા જન્મદિવસની આપી ભવ્ય પાર્ટી, કાજોલ સહિતના આવ્યા

Image
  રાની મુખર્જી  તથા  આદિત્ય ચોપરા ની દીકરી આદિરાનો ત્રીજો જન્મદિવસ યશરાજ સ્ટુડિયોમાં ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આદિરાની જન્મદિવસની પાર્ટીમાં બોલિવૂડની અનેક જાણીતી સેલિબ્રિટીઝ હાજર રહી હતી. નવાઈની વાત એ છે કે રાનીની કઝિન  કાજોલ પણ દીકરા યુગ સાથે જોવા મળી હતી. આવ્યા આ સેલેબ્સઃ આદિરાની જન્મદિવસની પાર્ટીમાં  શિલ્પા શેટ્ટી , તનિષા મુખર્જી, તુષાર કપૂર, અનુ દિવાન,  કરન જોહર ના બંને ટ્વિન્સ(રૂહી-યશ), શ્વેતા બચ્ચન, ભૂમિ પેડનેકર,  વાણી કપૂર  સહિતના સેલેબ્સ આવ્યા હતાં. 2017માં પણ અજય-કાજોલ નહોતા મળ્યાં રાનીનેઃ ઉલ્લેખનીય છે કે 2012માં  યશ ચોપરા ની અંતિમ ફિલ્મ 'જબ તક હૈં જાન' તથા અજય દેવગનની ફિલ્મ 'સન ઓફ સરદાર' એક જ દિવસે રીલિઝ થઈ હતી. યશરાજે 'જબ તક હૈં જાન' માટે વધુ સ્ક્રિન્સની ડિમાન્ડ કરી હતી અને તેને કારણે અજયની ફિલ્મ 'સન ઓફ સરદાર'ને ઓછી સ્ક્રિન્સ મળી હતી. આ વાતને લઈને અજય તથા આદિત્ય ચોપરા અને રાની-કાજોલના સંબંધો વણસ્યા હતાં. 2017માં યોજાયેલ એક એવોર્ડ શોમાં અજય-કાજોલ તથા રાની હાજર રહ્યાં હતાં. રાની ફ્રન્ટ રૉમાં જ બેસી હતી અને અજય-કાજોલ

વિશ્વગીતા વિશ્વમાનવ કેવા હશે...!!

Image
આજે  કોઇને પૂછીએ કે તું કોણ છે? તો તે કહેશે, કે હું ભારતીય કે અમેરીકન છું. કોઇ કહેશે કે હું હિન્દુ, મુસલમાન કે ખ્રીસ્તી છું. કોઇ કહેશે કે હું એશીયન કે યુરોપીયન છું. કોઇ કહેશે કે હું બ્રાહ્મણ કે વણિક છું. કોઇ કહેશે કે હું વેપારી કે સરકારી અફસર છું. કોઇ વળી એમ પણ કહેશે કે હું પુરુષ કે સ્ત્રી છું. મર્યાદિત વર્તુળોમાં પોતાની જાતને કેદ કરવાની બીમારીને આપણે રાષ્ટ્રીયતા, ધર્મ-સંપ્રદાય, જાતિ કે વ્યવસાય જેવાં સગવડીયા નામો આપ્યાં છે. ભાગ્યે જ કોઇ કહેશે કે હું માણસ છું. જગતના સર્વશ્રેષ્ઠ જીવ હોવાના વહેમમાં રાચતો કાળા માથાનો માણસ વિશ્વમાનવ નામની વિભાવનાથી બહુ દૂર છે, ત્યારે બ્રહ્માંડની પરમ ચેતના સાથેના આવિષ્કારની તો વાત જ શી કરવી? વીસમી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીના સંશોધનોની સદી બની રહી. એકવીસમી સદીનો પ્રારંભ માહીતિયુગ તરિકે થયો છે. ટેકનોલોજીના ક્ષેત્રે અવનવા આવિષ્કારોના સમાચાર વિશ્વના ખૂણેખૂણેથી મળી રહ્યા છે, ત્યારે માનવના મોંએ પહોંચેલો સ્વર્ગીય સુખનો પ્યાલો ઢોળાઇ ન જાય તે સારુ શાંતિમય સહ-અસ્તિત્વ અને સત્ત્વશીલ પ્રાગતિક મૂલ્યોને વરેલા વિશ્વમાનવનું નિર્માણ અનિવાર્ય છે.

સહજાનંદ સ્વામીએ સ્થાપેલ સ્વામિનારાયણ મંદિર બોચાસણ

Image
ધાર્મિક મહાત્મ્યઃ  ભગવાન સ્વામિનારાયણ ઈસ 1799માં નીલકંઠવર્ણી તરીકે ભારતભ્રમણ કરી રહ્યા હતા ત્યારે તેઓ બોચાસણ પહેલી વાર પધાર્યા હતા અને આ ગામમાં પ્રાચીન રામજી મંદિરમાં તેમણે ભગવાનની આરતી ઉતારી હતી. આ ગામના વડીલ શ્રી કાશીદાસ મોટાએ ભગવાન નીલકંઠવર્ણીને બોચાસણમાં જ વસી જવા આગ્રહ કર્યો તો ભગવાને તેમને કહ્યું હતું કે, એક દિવસ અહીં હું મારા સૌથી પ્રિય ભક્તની સાથે જ કાયમ માટે આવીને વસીશ. પોતાના જીવનકાળમાં સ્વામિનારાયણ ભગવાન કુલ 32 વખત બોચાસણ આવ્યા હતા અને દર વખતે તેઓ કાશીદાસના બળદગાડામાં જ બિરાજીને વિહાર કરતા હતા. યોગાનુયોગે શાસ્ત્રીજી મહારાજ 5 જૂન, 1905ના રોજ વડતાલધામથી અલગ થઈને સૌ પ્રથમ બોચાસણમાં જ આવ્યા અને બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાની સ્થાપના કરી. એ પછી છ મહિનામાં તેમણે અહીં મંદિર બંધાવ્યું અને ગર્ભગૃહમાં અક્ષર અને પુરુષોત્તમ એટલે કે ગુણાતીતનંદ સ્વામી અને ઘનશ્યામ મહારાજની મૂર્તિની  પ્રાણ  પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ઐતિહાસિક માહાત્મ્યઃ  સહજાનંદ સ્વામીએ સ્થાપેલ સ્વામિનારાયણ સંપ્રદાયની મુખ્ય બે ગાદી એટલે વડતાલ અને કાલુપુર. સહજાનંદ સ્વામીના સ્વધામગમન પછી મંદિર